________________
(૧૩૪) વળી અંતવાળે આ લેક છે જગતના પ્રલયમાં બધાને નાશ થાય છે, તથા અંત વિનાને લેક છે કારણ કે વિદ્યમાન વસ્તુને સર્વથા નાશને અસંભવ છે. કારણ કે એવું નથી (અર્થાત છેજ) કેટલાક તે બંનેને પણ માને છે તે બતાવે છે. "दावेव पुरुषौ लोके, क्षरश्चाक्षर एव च । क्षरः सर्वाणि भूतानि, कूटस्थोऽक्षर उच्यते ॥१॥
બેજ પુરૂષે લેકમાં પૂર્વે હતા, એક ક્ષર (નાશવંત) બીજો અક્ષર (અનાશવંત) તેમાં ક્ષરમાં સર્વ ભૂતે છે. અને અક્ષર તે ફૂટસ્થ કહેવાય છે. - આ પ્રમાણે પરમાર્થને નહીં જાણનારા લેક છે. વિગેરે સ્વિકારવા વડે વિવાદ કરતા જુદી જુદી વાણી કાઢે છે તેજ પ્રમાણે આત્માને પણ જુદી જુદી રીતે બતાવે છે જેમકે સારું કર્યું, તે સુકૃત માને અથવા દુષ્કૃત માને એમ ક્રિયા વાદીઓ માને છે. એટલે કઈ બોલે કે સર્વે સંગને ત્યાગ કરવાથી મહાવ્રત ગ્રહણ કર્યું, તે સારું કર્યું. તથા બીજા એલે છે કે હે ભાઈ! આ સરળ મૃગલેશનવાળી સ્ત્રીને પુત્ર ઉત્પન્ન ક્યા વિના તે ત્યાગી, તે ખોટું કર્યું. તથા જે દિક્ષા લેવા તૈયાર થયે હય, તેને કહે, કે આ કલ્યાણ છે. તેને જ બીજો કહે કે આ તે પાખીઓના જાળમાં ફસાએલે કલબ છે! ગૃહાશ્રમ પાળવાને અસમર્થ છે! વિના