________________
(૨૪૫) ઉતે વસ્ત્ર ધારણ કરવાથી એમ બતાવ્યું કે પૂર્વના તીર્થ કરે તે પ્રમાણે વસ્ત્ર ધારણ કર્યું છે. (ખુ અવધારણના અર્થ માં છે. અને તે ભિન્ન ક્રમ બતાવે છે ) બીજા તીર્થકરેનું વસ્ત્ર ધારણ કરવું આગમ પાઠથી બતાવે છે. '
" से बेमि जे य अईया जे य पडुप्पन्ना जेय आगमेस्सा अरहता भगवन्तो जे य पव्ययन्ति जे अ पव्वइस्सन्ति सव्वे ते सोवही धम्मो देसिअव्वोत्तिका तित्थधम्मयाए एसाऽणुधम्मिगत्ति एगं देवदूसमायाए पव्वइंसु वा पधयंति वा पव्वइस्तત્તિ ૪ રિ,
તે હું કહું છું. પૂર્વે જે અનંતા તીર્થક થયા જેઓ હાલ ઉત્પન્ન થાય છે. અને ભવિષ્યમાં થશે. જેમણે દીક્ષા લીધી છે અને ભવિષ્યમાં લેશે. તેઓ બધાએ ઉપધિ વાળે. ધર્મ શિષ્ય માટે બતાવે એમ વિચારી પિત આ ધર્મને મારગ છે એમ જાણીને એક દેવ દૂષ્ય ઇંદ્ર પાસે દીક્ષામાં લીધું છે. વર્તમાનમાં લે છે અને ભવિષ્યમાં લેશે. વળી કહ્યું છે કે मरियस्त्वात्सचेलस्य, धर्मस्यान्वैस्तथागतैः । શિષ્ય ઘણાવ, રન્ન ચડr મા
વસ સહિત સાધુના ધર્મનું વિશેષ પણું હેવાથી બીજા તીર્થકરેએ પણ શિષ્યના વિશ્વાસ માટે વસ્ત્ર ધારણ કર્યું