________________
(૭૭). તેઓ એવું છેટું નથી બોલતા, “કે અમે જે કરીએ છીએ તે જ અમારો આચાર છે.” (પિતાની ભૂલ કબુલ કરે છે) વળી આમ ન બેલે કે હવે આ દુઃખમ કાળના અનુભાવથી બળ વિગેરે ઓછું થવાથી મધ્યમ વર્તન એજ કથા
નું કારણ છે. હમણાં ઉત્સર્ગને અવસર નથી (આવું ખાટું ન બેલે). કહ્યું છે કે – "नात्यायतं न शिथिलं, यथा युञ्जीत सारथिः । સાબk amશ્યા, પર સર્વત્ર પૂજિતર શા ?
ન જોરથી, ન ધીર, એમ સારે હાકનાર ઘેડા વિશેતેને હાકે તે હાકનારો ડા ગણાય, તથા ઘડા પણ તે પ્રમાણે મધ્યમ ચાલે છે તે પેગ બધે માનનીય થાય છે. વળી जो जत्य होइ भग्गो, ओवासं सो पर अविंदंतो। गंतुं तत्थऽचयंतो, इम पहाणंति घोसेति ॥१॥
જે જ્યાં ભાંગ્યું હોય તે તે બીજા અવકાશને ન જાણુતે અને ત્યાં જવાને અસમર્થ હેવાથી પિતે પિતાની કુટેવને પણ પ્રધાન બતાવે છે. (આવું કુસાધુનું વર્તન છે, તે તેના બેવડી મૂર્ખતા છે.)
પ્રા–તેઓ શામાટે આવા કુશીળનું અમર્થન કરતા હશે? - ઉ– સારા માઠાના વિવેકનું જે જ્ઞાન છે, તેનાથી તેઓ બ્રણ થયેલ છે, તથા સમ્યફ દર્શનથી દૂર રહી અસત (ખોટું) અનુષ્ઠાન કરવા વડે પિતે નાશ પામેલા છે, અને