________________
(૨૦૪)
તથા ઇરણ તે ઈર્યા તે સુક્ષમ કાય વચન સંબંધી તથા મન સંબંધી પણ અપ્રશસ્તનું પચ્ચકખાણ કરે, અને તે પાદપિપગમન અણુસણ સત્ય સત્યવાદી વિગેરે બધું ગયા ઉદ્દેશા પ્રમાણે જાણવું, (ઈતિ તથા બ્રવામિ શબ્દો પણ જાણીતા છે.)
સામે ઉદ્દેશ સમાપ્ત.
આઠમો ઉદેશે. સાતમે કહીને હવે આઠમે કહે છે, તેને સંબંધ આ પ્રમાણે છે, ગયા ઉદ્દેશાઓમાં કહ્યું કે રેગાદિ સંભવમાં કાળપર્યાયે આવેલું ભક્ત પરિજ્ઞા, ઇગિત, કે પાદપિગમન મરણ કરવું યુક્ત છે, અને અહીં તે અનુક્રમે વિહાર કરતા સાધુઓનું કાળ પર્યાયે આવેલું મરણ કહે છે, આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.
અનુરુપ છે. अणुपुव्वेण विमोहाइं, जाई धीरा ममासज्ज । वसुमतो मइमतो, सव्यं नच्या अणेलिनं ॥१॥ दुर्विहपि विइत्ताणं; वुद्धा धम्मस्ल पारणा अणुव्वीइ मखाए, आरंभाओ (य) तिउद्दई ॥२॥ कसाए पवणूकिचा, अप्पाहारे तितिक्खए अहभिक्खू गिलाइज्ता, आहारस्सेव अंतियं ॥३॥