________________
(૨૦૫)
जीवियं नाभिकंखिजा, मरणं नोवि पत्थए दुइओऽविन मज्जिज्जा, जीविए मरणे तहा ॥ ४ ॥
અનુક્રમે દીક્ષા લીધી, હિત શિક્ષા મળી, સૂત્રા મેળવી સ્થિર મતિ થયા પછી એકાકી વિહાર વિગેરે પ્રતિમા સ્ત્રી. કારી હાય, અથવા અનુપૂર્વા તે ર વષઁની સલેખના વિધિ જેમાં ચાર વરત વિકૃષ્ટ તપ વિગેરે અનુક્રમે પૂર્વે તપ બતાવ્યે, છે તે જાણવુ ત્યારપછી માડુ રહિત તે જેમાંથી કે જેનાથી માહ દૂર થયા, તેવાને ભક્ત પરિજ્ઞા ઇંગિત કે પાદાપ ગમન અણુસણ અનુક્રમે કરવનાં છે. તેમાં ધીર તે, ક્ષેાભાચમાન ન થાય, તેવા વસુ (સંયમ) વાળા તથા મનન, તે મંતિ હેય ઉપાદેય છેડવુ લેવું તે સંબંધી વિચાર કરનાર મતિમંત છે, તથા સર્વે કૃત્ય અકૃત્ય જાણીને જે સાધુન ભક્ત પરિજ્ઞા વિગેરે કઇ મરણ ઉચિત લાગે તથા પેાતાની ધૈયતા સંઘયણ વિગેરે વિચારી અદ્વિતીય (ઉત્તમ) રીતે જાણીને તેવા મરણે સમાધિનું પાલન કરે, (૧) એ પ્રકારની અવસ્થા તથા તપની બાહ્ય અભ્યંતર અવસ્થાને વિચારી પાલન કરીને, અથવા મેાક્ષાધિકારમાં એ પ્રકારનુ મુકાવું છે, તેમાં પણ બાહ્ય તે શરીર ઉપકરણ વિગેરે, તથા અભ્ય તર રાગાદિ છે તેને હૈયપણે જાણે અને ત્યાગીને આરંભથી દૂર થાય એટલે, જ્ઞાનનું ફળ હેયને ત્યાગવાનું છે, કાણ ત્યાગે ? બુદ્ધિમાન પુરૂષા, તે તત્વને જાણનારા શ્રુત ચારિત્ર નામન