________________
(૧૫) તે પછી ભેજન કરીશ, તે શિવાય નહીં કરૂં વિગેરે ઈત્વર પચ્ચકખાણ છે, પણ ઇગિત મરણ તે પૈર્ય સંહનન વિગે
ના બળ વાળો પિતાની મેળેજ પાસું ફેરવવાની વિગેરે ક્રિયા કરના આખી જીંદગી સુધી ચારે આહારને ત્યાગ કરે છે. કહ્યું છે કે – पच्चक्खा आहारं, चउविहं णियमओ गुरुप्तमौके इंगियसंमि तहा, चिट्ठपि हु नियमओ कुगा ॥१॥ उध्वत्तह परिअत्तइ, काहगमाईवि अप्पणा कुणा सम्वमिह अप्पणाञ्चिअ ण, अन्न जोगेण घितिबलि
રા ચારે પ્રકારના આહારનું ગુરૂ પાસે નિયમથી પ્રત્યાખ્યાન કરે, અને ઇંગિત (મુકરર કરેલા ) ભાગમાં ચેષ્ટા પણુટનિમ મથી કરે છે, (૧) પાસું બદલે, બાજુએ જાય અથવા ઇલે. માતરૂં કરે, તે પણ જાતે કરે, તે ધેય તથા બળવાળો પિતાના સિવાય બીજા પાસે ન કરાવે–
- પ્રઢ ઇંગિત મરણ કેવું છે? અને કેણ કરે? તે કહું છે. સંત પુરૂષનું હિત કરે તેથી તે ઈંગિત મરણ સત્ય છે, અને સુગતિ માર્ગે લઈ જવામાં તે અવિસંવાદપણે હોવાથી તથા સર્વ જ્ઞના ઉપદેશથી તે ઈંગત મરણું સત્ય (તથ્ય ) છે. તથા પોતે પણ સત્ય બેલનાર હોવાથી સત્ય