________________
(૧૧૨) વિગેરેમાં જેટલે કાળ અમારી પટલ વગડાવે. અને આરંભ
જીવહિંસા વિગેરે બંધ થાય તે અથવા જે કાળે મેક્ષનું વર્ણન ચાલે, તેને આશ્રયી કાળ ક્ષ છે. આ ગાથાને અર્થ છે. હવે ભાવ વિમેક્ષ બતાવે છે. दुविही भावविमुक्खो देसविमुक्खो य सव्यमु.
રવો શા देसविमुक्खा साह सव्वविमुक्खा भवे सिडा।२३०॥
ભાવ વિમેલ બે પ્રકારે છે. આગમથી જ્ઞાતા અને ઉપગ રાખનાર છે. અને નોઆગમથી બે પ્રકારે છે. દેશથી તથા સર્વથી છે. દેશથી અવિરત સમ્યગ દષ્ટિ જીને અનંતાનુબંધીની ચેકડી ક્ષય ઉપશમ થવાથી તથા દેશ વિરતીને અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાની ચેકડીએ ક્ષય ઉપશમ થવાથી છે. અને સાધુઓને પ્રથમના બાર કષાયે (સંજવલનની ચેકી સિવાય) ક્ષય ઉપશમ થવાથી અને
પક શ્રેણીમાં જેને જેટલે કાળ કષાયે ક્ષીણ થાય, તેને તેટલાને ક્ષય થવાથી દેશ વિમુક્તિ છે, તેથી સાધુઓ દેશ વિમુક્ત છે, ભવસ્થ કેવલી સાધુએ પણ ભવ ઉપગ્રાહિક કર્મના સદ્ભાવથી દેશ વિમુકત જ છે, અને સર્વથા વિમુક્ત તે સિદ્ધ ભગવંતેજ થાય છે. (ગાથાર્થ)
શક–એક્ષની પૂર્વે બધપણું હોય છે, જેમકે નિગડ હિડ) વિગેરે બંધ હોય તે તેના મોક્ષને સંભવ થાય, તે શંકા દૂર કરવા માટે બંધ અભિધાન પૂર્વક મેક્ષ બતાવે છે.