________________
તે સમયે મટાભાઈના પ્રેમથી નાનો ભાઈ ખેંચાઈને, આચાર્ય પાસે આવીને બે કે –મારે મેટેભાઈ ક્યાં છે? સાધુએ કહ્યું –તારે શું કામ છે ? તેણે કહ્યું કેમારે દિક્ષા લેવી છે. આચાર્યે કહ્યું-તું પ્રથમ દિક્ષા લે. પછી તારે ભાઈ દેખીશ. તેણે દીક્ષા લીધી અને પૂછયું.. માટે ભાઈ ક્યાં છે? આચાર્યે કહ્યું –દેખવાની શું જરૂરછે? કારણકે, તે કેઈથી બેલ નથી, અને તે જનકલ્પ, ધારણ કરવા ઈચ્છે છે. - નાનાભાઈએ કહ્યું –તેપણ, હું તેને જોઈશ. ઘણા આગ્રહ કરવાથી મેટેભાઈ બતાવ્યું. તે ચૂપ બેઠેલે નાનાભાઈએ વાં. પછી, મોટાભાઈ ઉપર ઘણી પ્રેમ હોવાથી આચાર્યું ના પાડી. ઉપાધ્યાયે રે; સાધુઓએ પકડી રાખે અને તે નાનાભાઈને બોલ્યા કે આ મશાનમાં રહેવાનું, તારે અમુક સમય સુધી થવાનું છે, કારણકે, તારા જેવાને એ કઠણ, અને વિચારમાં પડવાનું છે. આવું સમજાવ્યા છતાં પણ, તેણે કહ્યું – હું પણ, તેજ બાપથી જમે છું. તમારામાં પણ તેટલી જ હમત છે.) એવું ઓઠું લઈને હિથી તે પણ, તેમજ મસાણમાં મેટાભાઈ માફક બેઠે-- મોટાભાઈને દેવીએ વાં, પણ નવા સાધુને ન વાં, તેથી અસ્થિર મતિના કારણે તે દેવી ઉપર કે પાયમાન થયે દેવતાએ પણ તેના અવિધિના કૃત્યથી કે પાયમાન થઈને લાત મારીને તેની બે આતા કેળા બહાર કાઢી નાંખ્યા