________________
(૨૫૯)
मायण्णे असण पाणस्स, नाणुगिडे रसेसु अपडिने अच्छिपि नो पमजिजा, नावि यकडूयए मुणी गाय
પિતે પ્રધાન (પર) વર્સ ભેગવતા નથી, તેમ કીંમતી પાત્રમાં ખાતા નથી, તથા પિતે અપમાન છેડીને આહારને માટે જ્યાં આહાર રંધાય તેવી રસોડાની જગ્યા) - સખીમાં કેઇનું પણુ શરણ (આલંબન) લીધા વિના
અદીન મનવાળા “આ મારે કલ્પ” છે એમ જાણીને પરીષહે “જીતવા માટે જાય છે. જે ૧૯ો - આહારની માત્રા (માપ) જાણે છે, માટે માત્રજ્ઞ પ્રભુ છે, પ્રા કે આહાર? ઉ–ખવાય તે ભાત વિગેરેનું ભજન, પિવાય તે પાણું, દ્રાખનું ધાવણ વિગેરે-તેમાં તે લેપી નથી, તેમ રસ (છવિગઈ) માં ગૃહસ્થપણામાં પણ
લપી નહતા, તે પછી દીક્ષા લીધા પછીનું તે શું કહેવું રસ લેવાથી એમ સૂચવ્યું કે પિતે તેવા પદાર્થમાં અભિગ્રહ ન ધારે કે આજે સિંહ કેસરીયા લાડુજ ખાવા ! પણ આવી પ્રતિજ્ઞા છે કે આજે કુલ્માસ અડદના બાકળા વિગેરે ખાવા! તથા આંખમાં રજ પડી હોય, તે તેને દૂર કરવા માટે પણ આંખ મળે નહીં! તથા ખણજે આવે તે લાકડાના છાંડા વિગેરેથી પણ ખણે નહીં. જે ૨૦ છે. વળી अप्पं तिरियं पहाए, अपि पिटुमो पेहाए
.