________________
(ર૭૦) (મુંબઈમાં ઓછી કંડ છે તેથી ગુજરાતમાં જરા વધારે છે. પણ મેટી મારવાડમાં તેથી વધારે છે. પણ દિલ્હી તરફ મહા માસમાં એટલી ઠંડી પડે છે કે સવારના દેઢ કલાક દિવસ ચઢતાં સુધી ભાગ્યેજ બહાર નીકળાય અને કદાચ નીકળવું પડે તે પગનું રક્ષણ હેવું જ જોઈએ. અને રાતના સેગડી વિના ઉંઘ આવે નહીં. અને કાશ્મીર વિગેરેમાં તે તેથી પણ વધારે ફંડ છે; આવી ઠંડની અપેક્ષાથી અન્ય દર્શની સાધુઓ લાકડાં બાળ કંડ દૂર કરે. અને જૈન સાધુઓ જાડા કામળા ઓઢી સુકું ઘાસ પાથરી નિર્વાહ કરે છે.) મે ૧૪
આવી સખત ઠંડી ઋતુમાં કેઈ અન્ય તાપસ વિગેરે તાપણું તાપી ઠંડ દૂર કરતા કે આ જૈન સાધુ કામ એકી નિભાવતા, તે સમયે ભગવાન શું કરતા? તે કહે છે–આવી કકડતી ઠંધ અને ઠંડા પવનમાં બધા શરીરને પીડા થવા છતાં ભગવાન જેઓ એશ્વર્ય આદિ ગુણ યુક્ત છે, તેઓ સમ ભાવે ઠંડને (તાપણું કે કપડા વિના) સહે છે.
પ્ર:–ભગવાન કેવા છે?
ઉ–પ્રતિજ્ઞા રહિત છે. એટલે તેઓ જ્યાં ઠંડી ન આવે તેવું બંધ કબજા વાળું મકાન રહેવા વિગેરે માટે ચાચતા નથી. ' --પ્રા–તેઓ કે જયાએ ઠડ સહે છે?