________________
(૧૫૯)
ત્રિીજે ઉદેશે બીજે કહ્યા પછી ત્રીજો ઉદેશે કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદેશામાં અકલ્પનીય આહાવિ . નિષેધ કહે, તથા તેના નિષેધથી અપમાન માનીને કઈ કેપ કરીને મારવા તૈયાર થાય, તેને દાન કેવી રીતે દેવું તે યથાવસ્થિત દાન વિધિની પ્રરૂપણ સાધુએ કરવી, તેમ આ ઉદેશામાં પણ આહાર વિગેરે નિમિત્ત માટે ઘસ્માં પેલા સાધુનું અંગ ઠંડ વિગેરેથી કંપતું દેખીને ગૃહસ્થને ઉલટ સમજાય કે આ સાધુ કામ ચેષ્ટાદિના કારણે પૂજે છે, તેવા ગૃહસ્થને યથાવસ્થિત સ્વરૂપ બતાવીને ગીતાર્થ સાધુએ તેની બેટી શંકા દૂર કરવી. આ પ્રમાણે આવા સંબંધે આવેલા ઉદ્દેશાનું સૂત્રાનુગમમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ તે કહે છે.
मज्झिमेणं वयसावि एगे संबुज्झमाणा समु. हिया, सुच्चा मेहाची वयणं पंडियाणं निसामिया समियाए धम्म आरिएहिं पवेइए ते अणवखमाणा अणइवाएमाणा अपरिग्गहेमाणा नो परिगहावंती सवावंति चणं लोगसि निहाय दंडं पाणेहिं पावं कम्मं अकुव्वमाणे एस महं अंगथे वियाहिए, ओए जुइमस्स खेयन्ने उवचायं चवणं च नचा (मु० २०७)
અહીં ત્રણ અવસ્થાઓ છે, જુવાની મધ્યમ વય, અને