________________
(१८०) લાવીને આપે તે મને ખાવા પીવાને કલ્પ નહિ, તેમ તેવું मीन पर न ४८पे.
આ પ્રમાણે નિષેધ કરેલે પણ શ્રાવક સમ્યગદષ્ટિ પ્રકૃતિ ભદ્રક અથવા મિથ્યા દષ્ટિમાંથી કઈ પણ દયાળ એવું ચિંતવે, કે આ પ્લાન સાધુ ભિક્ષા લેવા જવાને અશકત છે, તેમ બીજાને લાવવા પણ કહી શકે નહિ, માટે તેણે નિષેધ કર્યા છતાં પણ હું કઈ બહાને લાવીને આપીશ એ પ્રમાણે વિચારીને આહાર વિગેરે એમ લાવીને આપે, તે તે સમયે સાધુએ તે આહાર ને અનેષણીય (અગ્યો છે, એમ વિચારીને તે ગૃહસ્થને નિષેધ કરે. વળી–
' जस्स ण भिक्खुस्स अयं पगप्पे-अहं च खलु पडिन्नत्तो अपडिन्नत्तेहिं गिलाणो अगिलाणेहिं अ. भिक्खं साहम्मिएहिं कीरमाणं वेयावडियं साहजि स्सामि, अहं वावि खलु अपडिन्नतो पडिन्नत्तस्स अगिलाणो गिलाणस्स अभिकख साहम्मियस्स कुज्जा वेयावडियं करणाए आहट्ट परिन्नं अणुक्खि. स्सामि आहडं च साहजिस्सामि १, आहट परिनं आणक्खिस्सामि आहडं च नो साहजिस्सामि २, आहट परिन्नं नो आणक्खिस्सामि आहडं च सा.