________________
(૧૩૯ ) કેમ બેલે છે ? અને લેક બહાર એમ બેલશે, તે ખર, વિષાણ (ગધેડાનું શીંગડા) માફક અસત્ય સિદ્ધ થયા, તેથી મારે કેને ઉત્તર આપે? આ પ્રમાણે દરેક વિદ્વાને પિતાની મેળે વિચારીને એકાંત વાદીઓનું સમાધાન કરવું, - પ-જેમ અસ્તિત્વ નાસ્તિત્વ વાદ તેમને માનેલે આકસ્મિક નિર્યુક્તિક (યુક્તિ વિનાને) છે, એજ પ્રમાણે ધ્રુવ અધુવ વિગેરે વાદે પણ નિર્યુક્તિકજ છે, પણ અમારા જૈન સ્યાદવાદવાદીના જૈનમતમાં કર્થચિત્ (કેઈ અંશે) ના સ્વીકારથી ઉપર બતાવેલા દોષને પ્રસંગ નથી, કારણ કે
પર સત્તાના ઉપાદાન બુદાસથી વસ્તુનું વસ્તુપણું ઉપાદ્ય છે. એથી સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ સ્વભાવથી વસ્તુનું અસ્તિપણું છે, અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ સ્વભાવથી નાસ્તિપણું છે, કહ્યું છે કે – सदेव सर्व को नेच्छेत्, स्वरूपादिचतुष्टयात् असदेव विपर्यासान् न चेन्न व्यवतिष्ठते ॥१॥ | સ્વરૂપ વિગેરે ચાર (દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ) થી બધા પદાર્થોને સત્ તરીકે કણ ન ઈચછે?, અને તેથી ઉલટું તે. બીજાના દ્રવ્યાદિ ચતુષ્ટયથી પિતે અસત્ છે, જે તેમ ન માનીએ તે વસ્તુની વ્યવસ્થા રહે નહિ. વિગેરે જાણવું, કારણ કે સૂત્રના સંબંધના લીધે આ પ્રયાસ શેડામાં