________________
(૨૩૬). (૧) દેવગતિ (૨) અનુપૂર્વી (૩) પચંદ્રિય જાતિ, (૪) વિકિય (૫) આહારક શરીર અને તે (૭) બંનેના અંગેપાંગ, (૮) તેજસ (૯) કાર્પણ શરીર (૧૦) સમચતુરસ્ત્ર સંસ્થાન (૧૧થી૧૪) વર્ણગધ રસ સ્પર્શ (૧૫) અગુરુલઘુ (૧૬) ઉપઘાત (૧૭) પરાઘાત (૧૮) ઉચ્છવાસ (૧૯) પ્રશ
સ્ત વિહાગતિ (૨૦) ત્રસ (૨૧) બાદર (૨) પર્યાપ્ત (ર૩) પ્રત્યેક (૨૪) સ્થિર (૨૫) શુભ (૨૬) સુભગ (૨૭) સુસ્વર (૨૮) આદેય (૨૯) નિમણ (૩૦) તીર્થકર નામ તેથી અપૂર્વ કરણના છેલ્લા સમયમાં હાસ્ય રતિ ભય જુગુ
સાના બંધને વ્યવછેદ થાય છે. અને હાસ્યાદિ ષકના ઉદયને વ્યવછેદ થાય છે. બધા કર્મને અપ્રશસ્તને ઉપશમ નિષ્ઠત નિકાચના કરવાનું વ્યવછેર થાય છે. (ટીકાના કાઉંસમાં લખ્યું છે કે દેશના ઉપશમને વ્યવ૨છેદ થાય છે, તેથી એ પ્રમાણે અસંયત સભ્ય દષ્ટિ વિગેરેથી અપૂર્વ કરણના અંત સુધી સાત કમેને ઉપશાંત મેળવાય છે. ત્યાર પછી અનિવૃત્તિકરણ છે. અને તે નવ ગુણ (ગુણ સ્થાન) તેમાં રહેલે એકવીસ મેહ પ્રકૃતિને અંતર કરીને નપુંસક વેદને ઉપશમાવે છે ત્યાર પછી સ્ત્રી વેદ પછી હાસ્યદિ ષક પછી પુરૂષ વેદના બંધ ઉદયને વ્યવચ્છેદ થાય છે. ત્યાર પછી બે આવલિકામાં એક સમય એ છે ! વેદને ઉપશમ થાય છે.