________________
( ૧૯૭ )
ઐદારિક શરીર કમ સ'મધથી આવેલું છે, તેને વેસિ ાવે છે. અને જે પરિસહ ઉપસગે† ા જુદા આવે, તેનુ મથન કરે. સમ્યગ રીતે સહન કરી આ સર્વજ્ઞ પ્રણીત આગમમાં વિશ્વાસ રાખીને અવિસ'વાદના અધ્યવસાય પણાથી ભયાનક અનુષ્ઠાન જે કલીમ પુરૂષાથી ન વિચારાય, તેવુ ઇગિત મરણુ પાતે સ્વીકાર્યું છે, જો કે શંગના કારણે આ તેણે સ્વીકાર્યું છે છતાં પણ તેના લાભ કાલ પર્યંચ આગા જેટલેજ છે, તે ખતાવે છે, રાંગ પીડાના કારણે મરણુ સ્વીકાર્યું. છતાં તેના લાભ લાંખા કાળ જેટલાજ છે. એટલે કાળ પર્યાયમાંજ લાભ થાય. તેમ અહી પણ થાય છે, તે કાળજ્ઞ સાધુને આજ કાલ પર્યાય છે, કર્મના ક્ષય મન્નેમાં સમાનજ છે. કહ્યું છે કેઃ—સેવિ તથ નિયંાત શાહ તેને અર્થ પૂર્વ માફક છે, અને સમજાય તેમ છે કે અહી પણ પુષ્કળ નિર્જરા છે. ( આ ઉદ્દેશામાં રાગી સાધુ ઈત્રિત * પાદપેપગમન અણુસણુ કરે તે તેટલા ઘેાડા કાળમાં સમભાવે ઘણું દુઃખ સહેવાથી ગચ્છમાં રહી જે કર્મ ખપાવે તેટલુજ આ થાડા કાળમાં ખપાવે.)
છઠ્ઠો ઉદ્દેશે. સમાસ.