________________
( ૧૦૨ )
ૐ પૂર્વે બતાવેલ અસ’દીન દ્વીપ (ભરતીના પાણીથી ન ડુખતે) ારણ રૂપ થાય છે. તેમ આ મહામુની જીવાના રક્ષણને ઉપાય બતાવવાથી મરનારા જીવાની રક્ષા કરનાર તથા મારનાર હિ'સકને તેના પાપી વિચારથી અચાવવાથી વિશિષ્ટ ગુણુ સ્થાન મેળવવાથી શરણ લેવા ગ્ય થાય છે. તે કહે છે. પૂર્વ કહ્યા પ્રમાણે વિધિએ જે ધમ કથાને કહે, તે કેટલાક જીવાને દીક્ષા અપાવે છે. કેટલાને શ્રાવકે મનાવે છે. કેટલાકને સમ્યગ દનવાળા કરે છે, અને કેટલાકને મિથ્યાત્વથી હટાવી ભદ્ર પરિણામવાળા મનાવે છે.
પ્ર–કેવા ગુણવાળા આ સાધુ દ્વીપ માફક શરણુ ચાગ્ય થાય છે ? ઉ. હવે પછી કહેવાતા ભાવ ઉત્થાનવડે સયમ અનુષ્ઠાન કરતા ઉત્કૃષ્ટથી તૈયાર હોય; તથા જ્ઞાનાદિક રૂપ મોક્ષના માર્ગમાં સ્થિત હાય તથા સ્નેહ રહિત હોય, તથા રાગદ્વેષ છેડવાથી અપ્રતિબદ્ધ હોય, તથા પરિસહ ઉપસર્ગમાં ચલાયમાન ન થાય, માટે અચળ છે. અને એક જગ્યાએ પુડી ન રહેતાં ચાન્ય વિહાર કરવાથી ચલ પણ છે. તથા સચમથી જેની લેફ્યા (અધ્યવસાય) બહાર ન હાય, તે અહિલે શ્યાવાળા કહેવાય. એવા મુની બધી રીતે સયમ અનુષ્ઠાનમાં વર્તે. પણ કાઈ જગ્યાએ ફસાય નહિ, પ્ર. તે ક્ષામાટે સચમ અનુષ્ઠાનમાં વતે‘ સંખ્યાય' એટલે શાલન ધર્મને વિચારી અવિપરીત દર્શન (ષ્ટિ)વાળા થાય, અથવા