________________
(૫૦) લીધે પાણીનું બિંદુ પણ ન ગળતું હોવાથી તેઓ પાણિપાત્ર કહેવાય છે.
પાણિ એટલે, હાથ. અને હાથમાં જ ભેજન લઇને કરે છે, તેમને પાત્ર વિગેરેને સાત પ્રકારને નિગ હોત નથી; (કારણકે, તે તેમને અભિગ્રહ છે.) તથા, કલ્પત્રય પણ ત્યાગેલ છે. ફક્ત તેમને હરણ, તથા મુખવંત્રિકા (ઓ, અને મુહપત્તિ) માત્ર હોય છે તેવા અચેલ જિન-કલ્પી મુનિને ઉપર કહેલ આર્તધ્યાન વસા ફોટવા–સાંધવા વિગેરે સંબંધી ન હોય. (કારણકે, ધમવસ્ત્ર તેના અભાવથી ધર્મ-ફાટવું વિગેરેને અભાવ છે. જ્યારે, ધર્મી હેય; ત્યારે, ધર્મ શે; એ ન્યાયને ઉત્તમ માર્ગ છે.) તથા, જિન-કલ્પમુનિને આવું પણ ન હોય. કે હું બીજું નવું વસ યાચીશ; એ બધું પૂર્વમાફક જાણવું.
વળી, જેને જિન-કલ્પી જેવી લબ્ધિ ન હોય તે વિર કલ્પી-સાધુ હાથમાંથી પાણી વિગેરેનું બિંદુ નીચે પડે છે તેથી, તેઓ પાત્રના નિગમુક્ત હોય છે, અને વંશનાં કલ્પ પ્રમાણે ત્રણમાંથી કેઈપણ એક વસ્ત્ર હેય; તે મુનિ પણ વસ્ત્ર વિગેરે જીર્ણ થવાથી કે, નાશ થવાથી નવું ન મળે ત્યાં સુધી આર્તધ્યાન ન કરે; તથા, જે અલ્પપરિકમી (નિસ્પૃહી) હેાય તેવાને સચદે ફાટેલોને સાંધવા માટે પણ શોધવાનું ન હોય, જેને ઊપદેશ