________________
(૨૭૯ ) .
મહાવીર તા વાતાદિ ક્ષેમના અભાવે રાગમાં સર્પાય ન હોતા છતાં, પશુ આછું ખાવાને શક્તિવાન થયા, એટલે લોકા તો રોગમાં સપડાયા હોય, ત્યારે તે રોગ દૂર કરવા ઓછુ ખાતા હતા, પણ ભગવાન તે તે રોગના અભાવમાં પણ મમત્વ આ કરવા આધુ ખાતા, અથવા ખાંસી કે દમ વિગેરેના દ્રવ્ય રોગથી પીડાયા નડાતા, છતાં પણ ભવિષ્યમાં આવવાના ભાવરાળ રૂપ કને દૂર કરવા માટે ઉનાદરી તપ કરતા હતા.
પ્રશુ ભગવાનને તેવા ખાંસી ક્રમ વિગેરેના રાગમ થતા નહાતા ? કે ભાત્ર રોગો દૂર કરવાના કારણે ઉદ્ગાકરી તપ કર્યાં ?
૯:—કહે છે ભગવાનને ખાંસી વિગરે ગેા સ્વભાવથીજ કાયા સાથે થતા હતા, અને નવા તે શત્રુના ઘા વિગેરે લાગવાથી થતા, તે બતાવે છે. તે ભગવાન મહાવીર કુતરાંના કરડવાથી અથવા ખાંસી શ્વાસ વિગેરેના રાગેથી પીડાય, છતાં પણ તે ચિકિત્સા (રોગના ઉપાય) ને કરતા નથી, અર્થાત્ તેઓ રોગની શાંતિ કરવા આષધ લેવાની ઈચ્છા કરતા નહાતા, ॥૧॥
તે બતાવે છે, શરીરનું ખરેખર રીતે શોધવું, તે નિઃસેાત્ર (નસેતર) સુવણ મુખી વિગેરેથી જીલાભ લેતા. નહાતા, તથા મદન ફળ (મી’ઢળ) વિગેરેથી ઉલટી (વમન)