________________
( ૨૭૭) વળી કઈ વખત ભગવાનને ઉંચે ઉંચકીને નીચે પટકતા હતા, અથવા ગે દેહિક ઉત્કટક વીરાસન વિગે. રથી ધકકો મારી પાડી દેતા, આવું દુ:ખ થવા છતાં પણ ભગવાને તે કાયાને મેહ મુકી દીધેલ હોવાથી પરિગ્રહ સહન કરવામાં લીન હતા, અને મુશ્કેલીથી સહન થાય, તેવા પરિસના દુઃખને સહેતા, પણ તે દુઃખને દૂર કરવાની અથવા દવા કરવાની ઈચ્છા ન ધરાવવવાથી અપતિજ્ઞાવાળા તા- ૐ દુખ સહેનારા ભગવાન કેવી રીતે હતા તે દષ્ટાંતથી બતાવે છે. सूरो संगामसीसे वा संवुडे तत्थ से महावीरे पडिसेवमाणे फरसाइं, अचले भगवं रीयित्था ॥१३॥ एस विही अणुक्तो, माहणेण मईमया बहुसो अपडिनेण, भगवया एवं रियंति ॥ १४॥ - જેમ સંગ્રામના મેખરે શૂરવીર પુરૂષ શત્રુના સૈન્યના ભાલા વિગેરેથી ભેદોવા છતાં પણ બખતર પહેરેલું હેવાથી પાછા હટતું નથી, તેજ પ્રમાણે ભગવાન મહાવીર પણ તે લાઢ વિગેરે દેશોમાં પરસહ રૂ૫ શત્રુઓએ પીડા કરવા છતાં પણ કઠેર પરીસહના દુઃખેને મેરૂ માફક નિષ્કપ બનીને ધીરજ વડે સંવૃત અંગવાળા બનીને સહેતા જ્ઞાન