Book Title: acharanga sutra part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 292
________________ ( ૨૭૭) વળી કઈ વખત ભગવાનને ઉંચે ઉંચકીને નીચે પટકતા હતા, અથવા ગે દેહિક ઉત્કટક વીરાસન વિગે. રથી ધકકો મારી પાડી દેતા, આવું દુ:ખ થવા છતાં પણ ભગવાને તે કાયાને મેહ મુકી દીધેલ હોવાથી પરિગ્રહ સહન કરવામાં લીન હતા, અને મુશ્કેલીથી સહન થાય, તેવા પરિસના દુઃખને સહેતા, પણ તે દુઃખને દૂર કરવાની અથવા દવા કરવાની ઈચ્છા ન ધરાવવવાથી અપતિજ્ઞાવાળા તા- ૐ દુખ સહેનારા ભગવાન કેવી રીતે હતા તે દષ્ટાંતથી બતાવે છે. सूरो संगामसीसे वा संवुडे तत्थ से महावीरे पडिसेवमाणे फरसाइं, अचले भगवं रीयित्था ॥१३॥ एस विही अणुक्तो, माहणेण मईमया बहुसो अपडिनेण, भगवया एवं रियंति ॥ १४॥ - જેમ સંગ્રામના મેખરે શૂરવીર પુરૂષ શત્રુના સૈન્યના ભાલા વિગેરેથી ભેદોવા છતાં પણ બખતર પહેરેલું હેવાથી પાછા હટતું નથી, તેજ પ્રમાણે ભગવાન મહાવીર પણ તે લાઢ વિગેરે દેશોમાં પરસહ રૂ૫ શત્રુઓએ પીડા કરવા છતાં પણ કઠેર પરીસહના દુઃખેને મેરૂ માફક નિષ્કપ બનીને ધીરજ વડે સંવૃત અંગવાળા બનીને સહેતા જ્ઞાન

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312