________________
(૨૮૫), . તેમની વૃત્તિને છેદવા વિના અને મનમાંથી દુધ્ધન કાઢીને તેમને જરા પણ ત્રાસ આપ્યા વિના ભગવાન મંદ મંદ ચાલે છે, તથા પર એવા કુંથુવા વિગેરે નાના જંતુએને દુઃખે દીધા વિના પિતે ગોચરીમાં ફરે છે. ૧રા , अवि सूइयं वा सुकं वा सीयं पिंडं पुराणकुम्मासं। अदु बुक्कसं पुलागं वा लडे पिंडे अलढे दविए ॥१३॥ अवि झाइ से महावीरे आसणत्थे अकुक्कए झाणं उ९ अहेतिरियं च पेहमाणे समाहिमपडिन्ने ॥१४॥
દહીં વિગેરેથી ભેજન ભીજાવેલું હોય, તેમજ વાલચણ વિગેરે સુકું હેય, અથવા ઠંડુ હોય અથવા ઘણા દિવસના રાંધેલા જુના કુલેમાષ ( ) હોય અથવા બુક્કસ તે જુનું ધાન્ય કે ભાત વિગેરે હેય, અથવા જુને. સાથ બેરકુટ વિગેરે હોય, અથવા ઘણા દિવસનું ભરેલું ગોરસ અને ઘઉંના મંડક (ઢેબરાં) હેય, તથા જવના નિપાવ ( ) વિગેરે પુલાક હય, એ પ્રમાણે ઠંડ ઉને સારો માટે રસિક અરસિક ગમે તે પિંડ મળે તે. પણ રાગદ્વેષ છોડીને વાપરતા દ્રવિક (સંયમવાળા) ભગવાન વિચરે છે. એટલે જે પુરી અથવા સારી ગેચરી મળી હોય તે. અહંકારી થતા નથી, તથા ન મળતાં ઓછી મળતાં ખરાબ, મળતાં પિતે પિતાની કે આપનાર ગૃહસ્થની નિંદા કરતા