Book Title: acharanga sutra part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 311
________________ (ર૯૬) कृत्वाऽचारस्य मया टीका यत्किमपि संचितं पुण्यं तेनाप्नुयाजगदिदं निवृतिमतुलां सदाचारम् ॥३॥ અને મેં આ આચારાંગની ટીકા બનાવીને તેથી જે કંઈ પુણ્ય ઉપાર્જન કર્યું હોય, તેનાથી આ જગન્ના છે. અતુલ મેક્ષ તથા સદાચાર પ્રાપ્ત કરે. वर्णः पदमथ वाक्यं पद्यादि च यन्मया परित्यक्तम् तच्छोधनीय मत्र चव्यामोहः कस्यनो भवति ॥४॥ વર્ણ (અક્ષર) પદ વાક્ય પદ્ય વિગેરે જે મારાથી પૂર્વની ટીકા કે સૂત્રમાંથી છુટી ગયું હોય, તે તે વિદ્વાને સુધારી લેવું. કારણ કે વ્યામેહ (ભૂલ) કોની નથી થતી? તત્વાદિત્યા જેનું બીજું નામ છે એવી આ આચારાંગ સૂત્રની વૃત્તિ બ્રહ્મચર્ય શ્રત સ્કંધની છે તે સમાપ્ત થઈ. આ પ્રમાણે શ્રી ભદ્રબાહુ સ્વામીએ ચેલ નિયુક્તિ સહિત આચારાંગ સૂત્ર પ્રથમ સધની શ્રી વારિ ગણિએ કરેલ સહાયથી શ્રી શીલાંક આચાર્ય તત્વાદિત્યા એવા બીજ નામવાળી રચેલી આવૃત્તિ સંપૂર્ણ થઈ. आर्दजन (अडाजण) ग्राम स्थिती मया कृतं भाषांतरं पूर्ण पुण्यैर्यत् पठनीयं आचारांग प्रथम स्कंधे विहाय मोहं पठचित् सुबंधो। सौख्यं तु ये नात्र परत्र पूर्ण नान्यात्सुखं विश्वभरे पि किंचित् माणिक्य चित्तेसु दिनिश्चितं तत् ॥

Loading...

Page Navigation
1 ... 309 310 311 312