Book Title: acharanga sutra part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 310
________________ અય અને મેહ (૨૫) વાળું મહા ગંભીર ભય આપનાર ત્રાસ ઉત્પાદક મહા સંસાર અર્ણવ (સમુદ્ર) ને સાક્ષાત્ દેખેલે છે, તેવા સાધુઓ તે સંસાર સમુદ્રથી પાર જવા ઈચ્છતા હોય તેમને આ આચારાંગ સૂત્રમાં બતાવેલું જ્ઞાન તથા કિયા અવ્યાહત (નિર્વિધ), યાન પાત્ર (વહાણ) છે, એટલા માટે મુમુભુએ આત્યંતિક એકાંતિક અનાબાધ શાશ્વત અનંત અજર અમર અક્ષય અવ્યાબાધ તથા સમસ્ત રાગદ્વેષ વિગેરે દ્રઢ રહિત સમ્યગુ દર્શન જ્ઞાન ગ્રત ચરણ ક્રિયા કલાપથી યુકત પરમાર્થ શ્રેષ્ઠ કાર્ય જે સર્વોત્તમ મેક્ષ સ્થાન છે, તેની ઈચ્છાવાળા બનીને તે આચારાંગ સૂત્રને આધાર લે, તેજ બ્રહ્મચર્ય નામના ગ્રુત સ્કંધની નિવૃત્તિ કુલવાળા શ્રી શીલ આચાર્યો “તત્ત્વાદીત્યા” નામની બહરિ સાધુના સહાયથી આ ટીકા સમાપ્ત કરી છે, (લેક ગ્રંથમાન ૯૭૬) છે. द्वासप्तत्यधिकेष्ठ हि शतेषु सप्त सुगतेषु गुप्तानां संवत्सरेषु मासि च भाद्रपदे शुक्ल पंचम्याम् ॥१॥ ૭૭૨ વર્ષ ગુપ્ત વંશવાળા રાજાઓના સંવત્સરનાં ગયે થકે ભાદરવા મહિનાની શુકલ પંચમીએ. शीला चार्येण कृता गम्भूतायां स्थितेन टीकैषा सम्य गुप युज्य शोध्यं, मात्सर्य विना कृतै रायः २। શીલાચાર્યે ગંભૂતા (ગાંભુ)માં રહીને આ ટીકા બનાવી છે, તેને માત્સર્ય (અદેખાઈ) કર્યા વિના ઉત્તમ સાધુઓએ શેાધવી.

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312