Book Title: acharanga sutra part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 306
________________ (ર૯૧) કિયા વાદીને નય (અભિપ્રાય.) કિયાજ આલેક પરલોકનું ઈચ્છિત ફળની પ્રાપ્તિનું કારણ છે. કારણ કે તે યુક્તિએ યુક્ત છે. જે તેમ ન હોય તે જ્ઞાન વડે દેખવા છતાં પણ અર્થ કિયાના સમર્થન અર્થમાં પ્રમાતા પ્રેક્ષા પૂર્વકારી છતાં પણ જે છોડવા લેવા રૂપ પ્રવૃત્તિ ક્રિયા ન કરે તે તેનું જ્ઞાન પણ નિષ્ફળ જાય છે, કારણ કે તે જ્ઞાનનું અર્થપણું ક્રિયા સાથે છે, કારણ કે જેની જે અર્થ માટે પ્રવૃત્તિ હોય, તેનું તેમાં પ્રધાનપણું છે, અને તે સિવાયનું અપ્રધાન (ગૌણ) છે, એ ન્યાય છે, સવિદ્દ વડે વિષય વ્યવસ્થાનનું પણ અર્થ ક્રિયાપણુથી અર્થપણું કિયાનું પ્રધાનપણું બતાવે છે, અન્વય વ્યતિરેકે પણ ક્રિયામાં સિદ્ધ થાય છે, કારણ કે સમ્યફ ચિકિત્સાની વિધિ જાણનારે યથાર્થ ઔષધની પ્રાપ્તિ કરે, તે પણ ઉપચેગ કિયા રહિત હોય તે તે વૈદ રોગને દૂર કરી શકો નથી. તેજ કહ્યું છે. કે शास्त्राण्य धीत्यापि भवंति मूर्खा; यस्तु क्रियावान् पुरुषः स विद्वान् વતા તમોણપરાતુie , किं ज्ञान मात्रेण करोत्यरोगम् ॥१॥ શાસ્ત્રાને ભણુને પણ કેટલાક ક્રિયા ન કરનારા મૂખ, હોય છે, પણ જે શેડું ભણેલે હેય પણ ક્રિયા કરનાર વિષય વ્યવસ્થતી છે, ચિકિત્સાની

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312