________________
(૧૦૩)
સદનુષ્ઠાનરૂપ દૃષ્ટિવાળા (ષ્ટિમાન) અને, અને તેનું કારણ તેના કષાયેા કાંતા શાંત હોય છે, કાં તા ચ હોય છે, તેથી પેાતે પપિરિનવ્રુત શીતીભૂત (ઠંડડા સ્વભાવને) છે, પણુ તેવાં ગુણવાળા ન હાય, તે મિથ્યા દષ્ટિ જીવ પેશલ ધર્મને પામતા નથી, તે બતાવે છે, (ઇતિ અન્યય હેતુના અર્થમાં છે) જેથી મિથ્યા દષ્ટિનુ* વિપરીત દર્શીનહાવાથી સગ (પ્રેમ)વાળા મેક્ષમાં ન જાય, તેથી તેના માતા પિતા પુત્ર સ્ત્રી સંબધી અથવા ધન ધાન્ય વિગેરેથી થતા સ`ગ વિપાક ને તમે જીએ ! વિવેકથી હૃદયમાં વિચાર, ! સૂત્રથીજ સંગ કહે છે, તે સગવાળા ની બાહ્ય અભ્યતર ગ્રંથથી ગુથાચેલા ગઢ થએલા ગ્રંથના સંગમાં ઇચ્છિત ન થતાં ખેદ પામતા છતા સગ્રહુ નિમગ્ન ઈચ્છા મદન કામથી આકાંત ( અવષ્ટબ્ધ, ખુ ંચેલા) ખનેલા મેાક્ષમાં જતા નથી. પ્રઃ—જો એમ છે તે શુ કરવું ?
:—જેકામથી આસક્ત (પ્રેમી) ચિત્ત થઇને સાં તથા ધન ધાન્ય વિગેરેમાં મૂર્છા પામેલા કામ સંબધી શરીર મન વિગેરેનાં દુઃખોથી પીડાયેલા છે, તેનાથી હે શિષ્ય ! તું લુખા દેખાતા સર્ફીંગ દૂર કરવા રૂપ સયમથી ત્રાસ ન પામીશ, સથમ અનુાનથી કટાળતા નહિ, કારણકે સયમના દુઃખ કરતાં પ્રભૂત (અતિશે) દુઃખ ભોગવનારા સ‘સાર સંગી જીવા છે.