________________
(૨૪૩ ) હવે સૂવાનુગમમાં સૂવ ઉચ્ચારવું તે કહે છે– अहासुयं वइस्सामि, जहाँ में ममणे भगवं उद्या संखाए तसि ईमते, अहुणो पाइए रीइत्या . * આર્ય સુધમાં સ્વામીને પૂછવાથી જંબુસ્વામીને પિતે કહે છે, યથાશ્રુત અથવા યથા સૂત્ર હું કહીશ તે આ પ્રમાણે
'તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ઉદ્યત વિહાર ને કારીને સર્વ અલંકાર (ભૂષણ) ત્યાગીને પાંચ મુ વાચક કરીને ઇટ્ટે આપેલા એક દેવ કુષ્ય વસ્ત્ર ધારણ કરી સામાવિકની પ્રતિક્ષા ઉચ્ચરીને મન પર્યવ જ્ઞાન ઉત્પન્ન થએલા આઠ પ્રકારના કર્મ ક્ષય કરવા માટે અને તીર્થ પ્રવર્તાવવા માટે ઉદ્યત વિહારવાળા બનીને તને જાણીને તે હેમંત રૂતમાં માગશર (ગુજરાતી કારતક માસમાં વદ ૧૦ ના
જ પ્રાચીન ગામિની છાયા (આથમતે સૂર્ય) થતી દીક્ષા લઈને વિહાર કર્યો. અને કુંડ શામથી બે ઘી દીવસ બાકી કમર ગામે આવ્યા અને ત્યાં ભગવાન આવ્યા પછી અનેક પ્રકારના અભિગ્રહ ધારણ કરીને ઘેર પરીસર્યું સહન કરતા મહાસત્યપણે મલેચ્છને પણ શાંતિ પમાડેમાં બાર વર્ષથી કાંઈક અધિક છમસ્થ પણે મૈનત્રત લઈ તપ એ અહીયાં ભગવાને સામાયિક હચવુંત્યારપછી છેકે ભગવાન ઉપર દેવ દૃષ્ય વસ્ત્ર બે મુકયું તેથી ભગવાન પણ નિસંગ અભિપ્રાય વડેજ પાપકરણ વિના બીજા