________________
(૨૬૧) તેમણે પિતે આચર્યો છે. એ જ પ્રમાણે બીજા મેક્ષાભિલાષી સાધુઓ સંપૂર્ણ કર્મ ક્ષય કરવા માટે આચરે છે. આવું સુધર્માસ્વામિ કહે છે – ઉપધાન શ્રત અધ્યયનને પહેલો ઉદેશે પુરે થયે.
પહેલેકહીને જેડાડજ બીજા ઉદેશાની સૂત્ર ગાથાની વ્યાખ્યા ટીકાકાર કહે છે. તેમાં પ્રથમ સંબંધ કહે છે. પહેલા ઉદેશામાં ભગવાનની ચર્ચા બતાવી. અને તેમાં કેઈપણ શય્યા ( વસતિ ) માં રહેવું પડે, તેથી આ બીજા ઉદ્દેશામાં તેનું વર્ણન આવશે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.
બીજા ઉદેશાની સૂત્ર ગાથાએ. चरियासणाई सिजाओ एगइयाओ जाओ बुइयाओ। आइक्ख ताई सयणासणाई जाई सेवित्था से
- મરિ aan
आवेसणसभा पवासु पणियसाला एगया वासो। अदुवा पलियठाणेसु पलालपुलेसु एगधा वासो॥२॥ आगन्तारे आरामागारे तह य नगरे व एगया वासो। सुसाणे मुण्णगारे वा रुक्खमूले व एगया वासो ॥३॥ एएहिं मुणी सयणेहिं समणे आसि पतेरसवासे । राई दिवंपि जयमाणे अपमत्ते समाहिए झाइ ॥४॥