________________
(૨૫) અનુકૂળ પ્રતિકૂલ રૂપે પરિસહ ઉપસર્ગો થયા. તથા શૂન્ય ઘર વિગેરેમાં અહિ નકુળ (સાપ નોળીયા) વિગેરે ભગવાનનું માંસ વિગેરે ખાતા હતા, અથવા મસાણ વિગેરેમાં ગીધ વિગેરે પક્ષીઓ માંસ ખાતા હતા, (તે પણ ભગવાન રાગદ્વેષ કરતા રહેતા.) (૭).
વળી કુચર તે ચેર પરદાર લંપટ વિગેરે કે શૂન્ય ઘર વિગેરેમાં ભગવાનને દુઃખ દેતા હતા તથા ગામ રક્ષા કરનારા કેટવાળ વિગેરે ત્રિક ચિતરા વિગેરે ઉપર ઉભેલા ભગવાનને જોઈને પૂછતાં જવાબ ન આપવાથી હાથમાં શક્તિ કુંત (ભાલા) વિગેરે રાખનારા ભગવાનને પીડા કરતા હતા. તથા ઇદ્રિથી ઉન્મત્ત થયેલ સ્ત્રીઓ ભગવાન પાસે એકાંતમાં ભેગની યાચના સુંદર રૂપ જોઈને કરતી હતી. અથવા શરીર સુગંધી જોઈને અથવા પિતાનું તેવું સુંદર શરીર બનાવવા ઈચ્છતા પુરૂષે ભગવાન પાસે ઉપાય પૂછતા હતા. જવાબ ન મળવાથી ભગવાનને દુઃખ પણ દેતા હતા. इहलोइयाई परलोइयाई भीमाई अणेगरूवाई। अवि सुन्भि दुन्भिगन्धाइं सद्दाई अणेगरूवाई ॥९॥ अहियासए सया समिए फासई विरूवरूवाई। अरई रई अभिभूय रीयह माहणे अबहुवाई ॥१०॥ स जणेहिं तत्थ पुञ्छिसु एगचरावि एगया राओ।