________________
( ૨૭૪ )
રાને તેના ઉપર દોડાવવા સીત્કાર (છુન્નુ) કરતા કે કાઇ રીતે આ સાધુને તે કુતરા કરડે ! આવા દુષ્ટ અને ભયંકર દેશમાં પણ ભગવાન્ છ માસ સુધી રહ્યા. વળી— एलिक्खए जणा भुज्जो बहवे वज्जभूमि फरुसासी लट्ठि गहाय नालियं, समणा तत्थ य विहरिंसु ||५| एवं पितत्य विहरता, पुपुव्वा अहेसिं सुणिएहिं संलुञ्चमाणा सुणएहिं दुच्चराणि तत्थ लाहिं ॥३॥ निहाय दंड पाणेहिं तं कार्यं वोसज्जमणगारे अह गाम कंटए भगवंते, अहिवासए अभितमि ૐ || ૭ || नागो संगामसी से वा पारए, तत्थ से महावीरे एवंपि तत्थ लाहिं अलडपून्वोवि एगया गामो |८| ઉપર બતાવેલ કષ્ટ આપનાર જયાં માણસો છે, તેવા દેશમાં ભગવાન વારવાર વિચર્યાં, અને તેવા ભૂમિમાં ઘણા માણસે લખુ. ખાનારા હોવાથી ક્રોધી હતા, અને તેથી સાધુને દેખાને કદના કરે છે, તેથી બીજા સાધુ ઐાદ્ધ વિગેરેના હતા; તે શરીર પ્રમાણ અથવા તેથી ચાર આંગળ વધારે લાંબી નળી (લાકડી) કુતરા હાકવા માટે હાથમાં રાખીને વિચરતા હતા. નાપા
વળી લાકડી વિગેરેની સામગ્રી રાખવાથી ખુદ્ધ મતના