Book Title: acharanga sutra part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 288
________________ (૨૭૩) : - વળી દુઃખથી વિહાર થાય, તે દુશ્ચર દેશ લાઢ છે, તેમાં પણ પિતે વિચર્યા, તેના બે ભાગ છે, એક વજા ભૂમિ તથા બીજી શુભ્ર ભૂમિ છે, તે બંને જગ્યાએ વિચાર્યા છે, તથા પ્રાન્તને શુન્ય ગ્રહ વિગેરે વસતિમાં રહીને અનેક ઉપદ્ર ભગવાને સહન કર્યા, તથા ધૂળના ઢગલા, જાવ, રેતી વેકર (બુ) તથા માટીનાં ઢેફાં વિગેરેના પ્રાંત (૭). આસને, તથા લાકડાં જેવાં તેવાં પડેલાં, તેને ઉપર પિતે બેસતાં, ૧ તથા તે લાઢા દેશમાં જે બે વિભાગ ઉપર બતાવ્યા તેમાં પ્રાયે લેકોના આક્રોશ તથા કૂતરાના કરડવા વિગેરેના ઘણા પ્રતિકૂલ ઉપસર્ગો થયા, તે બતાવે છે.. જનપદને દેશ-અને તેમાં ઉત્પન્ન થયેલા તે જાનપદ માણસે છે, તે અનાર્ય દેશ હેવાથી અનાર્યો છે, તેથી તે દએ દાંતથી કરડવું, ભારે દંડને પ્રકાર વિગેરેથી દુખ દેવું; (અપિ શબ્દના અર્થમાં અથ શટ છે, તેથી એમ જાણવું કે, ત્યાં ભેજન પણ લખું અંતપ્રાંત આપતા, તથી અનાર્યપણાથી સ્વભાવથી જ કોપી હતા અને રૂના અભાવે ઘાસ વડે શરીર ઢાંકતા, તેઓ ભગવાન ઉપર વિરૂપ આચરતા હતા, અને શીકારી કૂતરાએ ભગવાન ઉપર કરડવા આવતા ૩ છે અને તે દેશમાં ભાગ્યેજ હજારમાં એક દયાળુ જન હતું કે જે કરડવા આવેલા કુતરાને અટકાવે, ઉલટા ભગવાનને લાકડી વિગેરેથી મારીને ફત

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312