Book Title: acharanga sutra part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 278
________________ - વલી પ્રસંગે આવેલા અથવા આવીને ત્યાં બેસે તે મુસાફરખાનું કે ધર્મશાળા તે ગામમાં હોય અથવા આમ બહાર હેય તથા આરામ તે ઘર આરામ તથા આગારમાં કેઈ વખત વાસ કરે, તથા મસાણમાં અથવા શૂન્ય ઘરમાં વાસ કરે, આવેશન તથા શૂન્ય ઘરને ભેદ એ છે કે પેલાની ભીંત મજબુત હેય પણ બીજામાં તેમ નહી કે વખત ઝાડના મુળ નિચે વાસ કર્યો (૩) ઉપર બતાવેલ શયન તે વસતિમાં ત્રણે જગતને જાણનારા ઋતુબદ્ધ કાળમાં અથવા ચોમાસામાં ભગવાન તપસ્યામાં ઉઘુક્ત બનીને અથવા ધ્યાન રાખનારા બનીને વાસ કર્યો. ' પ્રકેટલે કાળ! તે કહે છે. પ્રકર્ષથી તેરમાં વરસ સુધી એટલે બાર વરસંથી કંઈક અધિક મુદત સુધી આખી રાત અને દિવસ સંયમ અનુષ્ઠાનમાં ઉદ્યમવાળા બનીને અપ્રમત્ત એટલે નિદ્રા વિગેરે પ્રમાદ રહીત તથા વિત સિકા રહીત ધર્મ ધ્યાન અથવા શુકલ ધ્યાન થાય છે વળી– णिइंपि नो पगामाए, सेवह भगवं उठाए। जग्गा वह य अप्पाणं इसिं साई य अपडिन्ने ॥५॥ संबुजामाणे पुणरवि आसिसु भगवं उठाए। निक्खम्म एगया राओषहि चंकमिया मुहुत्तागं ॥६॥

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312