________________
શુદ્ધ તથા મુક્કાબાની કુસ્તી થવાની સાંભળી સક્રિય માનીને ખીલેલા નેશવાળા તથા રેસા લિકવર વાળા ઉત્સુક થતા ન હતા. गहिए मिहुकहासु सममि नायसुए विसोगे
ऐयाइ से उरालाई गच्छइ नायगुत्ते असरणयाए ।११ अवि साहिए दुवे वासे सीओई अमुजा निक्वन्ते । एगत्तगए पिहियचे से अहिनायज्ञसणे मन्ते ॥११॥
એ પ્રમાણે કે માંહમાંહે કથા કરતા હેય. અથવા કઈ પિતાના સિદ્ધાંતમાં કદ ગ્રહી હેય. અથવા બે ઓ. પિતાવી કથાયાં રાત હોય તે સમયે ભગવાન મહાવીર હર્ષ શેક છેડીને તે બધાની કથામાં મધ્યસ્થ રહીને જોતા હતા. અને એ તથા બીજા અનુકૂળ પ્રતિકૂળ પરિસહ ઉપસર્ણ થતાં ઉદાર (અતિશય) ન સહન થાય તેવા દુખે આવે તે પણ પોતે ન ગણતાં સંયમ અનુકાનમાં રહેલા છે. તથા જ્ઞાત નામના જે સ્ત્રીઓ તેમના વંશમાં જે જન્મેલા છે તે જ્ઞાત પુત્ર મહાવીર આ દુઃખને સ્મરણમાં લાવતા નથી. (પણ ચારિત્ર નિર્મળ પાળે છે.)
અથવા શરણ તે ઘર છે. તે નથી માટે અશરણ છે. અને તે સંયમ છે તે માટે પિસે યત્ન કરે છે. તે બતાવે