________________
(૨૪૯) Eશ જે અપુર, જે જુના જાવ અને
કેઈ ગ્રહ પૂછે. અથવા ન પણ પૂછે, તે પણ ભગવાન પિતે પાપની સંમતિ આપતા નથી–
૩ પ્રદ હવે કહેવાતી વાત બીજાઓને સુકર નથી પણ દુષ્કર છે) તેથી અન્ય પ્રાકૃત પુરૂષેથી પળાય તેમ નથી, છતાં પણ ભગવાને શા માટે તે આચર્યું ? તે બતાવે છેબોલાવનારા બેલાવે તે પણ પ્રસન્ન થઈને બેલતા નથી, અને જે નથી બોલાવતા, તેમના ઉપર કેપતા નથી, તેમજ પ્રતિકૃવ ઉપસર્ગ કરવાથી પણ ભગવાન તેના ઉપર વિરૂપ ભાવ કરતા નથી, તે બતાવે છે. ભગવાન જ્યારે અનાર્ય (જંગલી) દેશ વિગેરેમાં વિચર્યા ત્યારે ભગવાનને તે અનાર્ય પાપીઓએ પ્રથમ દંડા વડે માર્યો, તેજ પ્રમાણે કેશ વિગેરે ખેંચી તેને દુઃખી કર્યા. વળી . फरसाइ दुत्तितिक्खाइ, अइअच्च मुणी परकम्म
आघायनहगीयाई, दंडजुद्धाइं मुट्ठिजुडाइं ॥१॥
પરૂષ (કર્કશ) વચનેથી બીજા પાપીઓ દુઃખ મિતાં, તેવા કઠેર તિરસ્કારને ભગવાને ન ગણતાં જગતના સવભાવને જાણતા ભગવાન ચારિત્રમાં પરાક્રમ બતાવી સહન કરતા તથા (કેઇના પ્રેમ ભાવનાં) ગાયેલાં ગીતો અને કરેલા નાચેથી પિતે કેતુક માનતા નહોતા. તથા દંડ