________________
*
'
'3
(૨૫૧) છે. એમાં આશ્ચર્ય શું છે કે ભગવાન અતિશય બળ પર કામ વાળા મહા વ્રત પાળવાની પ્રતિજ્ઞા રૂ૫ રૂ પર્વત ચઢેલા પરાક્રમ કરે છે? તે ભગવાન મહાવીરે જ્યારે ડીસા નહોતી લીધી ત્યારે પણ નિર્દોષ ફાસુ આહારથી વિવાહ કરતા હતા તે સંબંધી કથા કહે છે. જ્યારે ભગવાન મહાવીરના માતા પિતા દેવ લેકમાં ગયાં ત્યારે ભગવાન મહાવીરે માતાના ગર્ભમાં જરા ન હાલવાથી માને અતિ શય દુઃખ થયું હતું. અને જયારે પોતે હાલ્યા ત્યારે જ માતાને ધીરજ થઈ હતી તેથી તે સમયે અવધિ તને માતાને અભિપ્રાય જાણનાર મહાવીર પ્રભુએ અભિગ્રહ કયી હતું કે મારા વિયોગથી માતા પિતા કમેતે ન મરે, તે હતને ધ્યાનમાં રાખી “મારે માતા પિતા જીવતાં સુધી લેક્ષા ન લેવી. અને તે પ્રમાણે માવસ વિક્સની પિતા ઉમર થતાં માતા પિતા દેવલેકમાં ગયાં. ત્યારે અમિહની પ્રતિજ્ઞા પુરી થઈ એમ જાણીને દીક્ષા લેવાની તૈયારી કરી તે સમયે નંદીવર્ધન નામના મોટાભાઈ તથા જ્ઞાતિ બંધુઓએ પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ! ઘા ઉપર ખાર છાંટવા. જેવું માતા પિતાના વિયેગના દુઃખમાં તમારે વિગ ને કરે. ભગવાન મહાવીરે આ સાંભળીને અવધિજ્ઞાને જાણ્યું કે મારા આ દીક્ષાના સમયમાં ઘણુ મનુષ્ય ઘેલા થશે, અને મરી જશે, એવું વિચારીને તેને કહ્યું કે મારે કે