________________
(૨૫૪) વિગેરે પાંચ ભેદે છે. વનસ્પતિ પણ સૂમ બાદર બે ભેદે છે. સૂક્ષમ સવવે છે. અને માદર અગ્ર મૂળ અંધ પર્વ બીજ સંપૂઈને એમ સામાન્યથી છ હૈદે છે.
વળી તે દરેક પ્રત્યેક અને સાધારણ એમ બે ભેદે છે. પ્રત્યેક વૃક્ષ ગુચ્છા વગેરે બાર ભેદે છે. અને સંધારણ તે અનેક પ્રકારે છે. તે અનેક ભેદ વાળે છતાં વનસ્પતિ કાય સૂકમ સર્વગત હેવાથી અને અતીંદિય હેવાથી તેને છીને ફક્ત ભેદમાં બાદરવ. કાય લીધે છે તે બતાવે છે. પાક લેવાથી બીજ અંકુર ભાવ રહિત પનક વિગેરે ઉલ વિગેરે અનંત કાય લેવા અને બીજા ગ્રહણથી અગ્ર બીજ વિગેરે જેવાં હરિત શબ્દથી બીજા ભેદ લેવી (૧૨) આ પ્રમાણે પૃથ્વી વિગેરે ભૂ છે. એમ જાણુને તથા તે ચેતનાવાળાં છે એમ જાણીને ભગવાન મહાવીર તેમને આરભ છેવને વિચર્યા પૃથ્વીકાય વિગેરે જહુબા ત્રસ થાવર પણ ભેદ બતાવીને હવે એમનામાં પરસપર આગમન પણ છે, તે બતાવે છે. (૩) સ્થાવર તે પૃથિવી પણ અખિ વાયુ વનસ્પતિ છે. તે શપણે એટલે બેદિય વિગેરે કર્મ વિશથી જાય છે. અને ત્રસ જી કુમિ વિગેરે પૃથ્વી વિગેરેમાં કર્મને લીધે જાય છે. તે પ્રમાણે બીજે પણું કહ્યું છે. - ભાdvi મનો કાર જૂલિપ જાણ तसकाइयत्ताए उपवण्णपुव्वे , हंता गोधमा ! अ