________________
(૨૪) છે. પણ લજજાને માટે ધારણ કર્યું નથી. તથા ભગવાને રીક્ષા લીધા પછી જે દેવતા સંબધી સુગંધ પટ લાગેલ હતે (દેવતાએ સુગંધીનું વિલેપન કર્યું હતું, તેથી તેની સુગંધથી ખેચાઈ આવેલા ભમસ વિગેરે ભગવાનના શરીને દુખ આપતા હતા તે બતાવે છે. ચાર મહીનાથી પણ વધારે ઘણું પ્રાણીઓ ભમરા વિગેરે શરીરમાં ખ મારતા હતા અને માંસ લેહીના અર્થી બનીને કરને. સામતિમ દુખ દેતા હતા. (તે પ્રભુએ સમાવે સશું.)
પ્રા–ભગવાન પાસે કયાં સુધી તે દેવ દૂષ્ય વસ્ત્ર રહ્યું.
ઉ–તે આપેલું વસ્ત્ર એક વરસથી કાંઈક અધિક માસ સાધી રહ્યું ત્યાં સુધી ભગવાન કપમાં ચા છે. માટે તાં નહીં. ત્યાર પછી અને ત્યાગનારા થયા અથતિ ભગવાન વસ્ત્ર ત્યાગીને ચેલ થયા, અને તે સૂવર્ણ વાલુકા નદીના પૂરમાં આવેલા કાંટામાં ભરાયેલું બ્રાહ્મણે લીધું, વળી अंतु पोरिसिं तिरियं भित्तिं चक्खुमासज्ज अनासो
अह चक्खुभीया संहिया ते हन्ता हन्ता बहवे
જંgિ ! જ सयहिं वितिमिस्सेहि, इथिओ तत्थ से परिन्नाय सागारियं न सेवेइ य, से सयं पवेसिया झाइ, ॥६॥