________________
(૨૪) સુભગ દુર્બગ સુરવર વર અનાદેય, અચશ કીતિ નિર્માણ નીચગેત્ર કેઈ પણ એક વેદનીય કર્મ અપાવે છે.
અને છેલ્લા સમયમાં તે ૧ મનુષ્ય ગતિ ૨ પદિય જાતિ કે ત્રસ ૪ બાદર પ પર્યાપ્ત ૬ સુભગ ૭ આદેય ૮ ચશ કીર્તિ ૯ તિર્થંકર નામ ૧. કઈ એક વેદનીય કર્મ ૧૧ આયુ ૧૨ ઉંચ ગોત્ર એ બાર પ્રકૃતિએ તીર્થકર ખપાવે છે, અને કેઈ આચાર્યને મતે અનુપૂર્વી સહિત તેર પ્રક તિઓ અપાવે છે, અને તીર્થકર ન હોય, તે પ્રથમ બતાવેલી બાર અથવા અગ્યાર ખપાવે છે, સંપૂર્ણ કર્મ ક્ષય કયા પછી તુર્તજ અસ્પર્શ ગતિએ એકાંતિક આત્યંતિક અનાબાઇ લક્ષણ વાળા સુખને અનુભવતા સિદ્ધ સ્થાન જે લેકના અગ્ર ભાગે છે, ત્યાં પહોચે છે. ' " હવે ઉપસંહાર કરતાં તીર્થકરના આ સેવનથી બીજા જીવોને પ્રચિનતા થાય, તે બતાવવા કહે છે. एवं तु समणु चनं, वीरवारे महाणु भाषेणं . . नं अणुचरितु धारा, सीपमचलं जन्ति नाण
આ પ્રમાણે કહેલી વિધિએ જ્ઞાનાદિ ભાવ ઉપધાન અt તપને વીરવર્તમાન હવામીએ સ્વયં આદર્યો છે, તે બી પણ મેક્ષાભિલાષીએ આદર (ગાથાર્થ)
બ્રહ્મચર્ય અધ્યયનની નિશ્ચિત સમાપ્ત થઈ.