________________
(१४४) અર્થ કર્યો. (એટલે મહા વ્રત પાળવાં ત્રણ અવસ્થામાં ધર્મ કરે. અને રત્નત્રય જ્ઞાન વિગેરે પ્રાપ્ત કરવા)
જે આ પ્રમાણે છે તે શું કરવું. તે ત્રણ અવસ્થામાં અથવા જ્ઞાન વિગેરેમાં આર્થ દેશમાં ઉત્પન્ન થયેલા અથવા પાપ ધર્મો દૂર કરનારા બેધ પામેલા ચારિત્ર પાળવા તૈયાર 'थये। साधुसी छ. तमा वा छ.? ते मतावे छे.
જેઓ કેપ વિગેરે દૂર કરીને શાંત થયેલા છે અને પાપ કર્મમાં જે વાસના રાખતા નથી તેજ ઉત્તમ સાધુઓ. (मीक्षा अधिकारी) छ. . ' પ્રા તેઓ કઈ જગ્યાએ પાપ કર્મમાં વાસના રહિત छ. ? ते मताव छ. !
उड़े अहं तिरियं दिसासु सव्वओ सव्वावंति च णं पाडियकं जीवहिं कम्मसमारम्भेणं तं परित्राय मेहावी नेव सयं एएहिं काएहिं दंडं समारंभिजा नेवन्ने एएहिं काएहिं दंडं समारंभाविजा नेवन्ने एएहिं काएहिं दंड समारंभंतेऽवि समणु जाणेजा जेवऽन्ने एएहिं काएहिं दंड समारंभंति तेसिपि वय लजामो तं परिन्नाय मेहावी तं वा दंडं अन्नं वा नो दंडभी दंड समारंभिजासि तिबेमि ( सू० २०१) विमोक्षाध्ययनोद्देशकः ८-९॥