________________
(૨૩) શ્રાધ્ય. તે કહે છે. જોકેઈ દેવતા પરીક્ષા કરવા . અથવા શત્રુ પણાથી અથવા ભક્તિથી અથવા જૈતુ વિગેરિશ્રી જુદી જુદી રિદ્ધિઓ બતાવી લલચાવે તે પણ આ દેવ મિયા છે-એમ તું જાણું અને લલચાતે નહીં. કારણ કે જે એ માયા ન હોય તે આ પુરૂષ. એકદમ કયાંથી આવે અને આટલું બધું શુંભ દ્રવ્ય આવા ક્ષેત્રમાં કાળમાં છે. ભાવમાં કેણ આપે? આ પ્રમાણે દેવું માયાને
જાણી લે એવા કેઈ દેવી દિવ્યરૂપ ધારણ કરીને લાચાવે તે પણ પિતે ન લલચાય. તેવું તું સમજ. હે સાધુ! તું આ બધી માયાને અથવા કર્મ બંધને જાણીને દેવ વિગેરેની કપટ જાળને સમજને લલચાતે નહીં, (૨૪)
मितिमखं परमं नचाहिन्नवरहिय ।२६॥ तिमि વિનાશન બંદ કરે ૮૮ ! • અ અ ઇદ્રિના વિષયે પાંચ પ્રકારનાં છે. તે કામ ગુણ છે અથવા તેને પ્રાપ્ત કરાવનાર દ્રવ્ય સમૂહ છે. તેમાં તું મૂછ ન પામતે એટલે પ્રાપ્ત કરાવનાર દ્રવ્ય સમૂહ છે તેમાં તે મૂછ ન પામતો આયુ પહોંચે ત્યાં સુધી પિતે સ્થિર શકે અને તેને એટલે ક્ષય થાય ત્યાં સુધી રહે તે પારગ છે એ ઉપર બતાવેલી વિધિએ પાદપઉપગમન અણસણમાં રહીને ચઢતા શુભ શાક વડે પિતાના આયુના કાળને પાર