________________
(२२६) जो जहया तित्थयरो, सो तइया अप्पणो य ति.
त्यम्मि। वण्णेइ तथोकम्मं, ओहाणसुयंमि अज्झयणे ।२७६॥
જે સમયે જે તીર્થકર ઉત્પત્તિ થાય છે, તે પિતાને તીર્થમાં આચારને વિષય કહેવાને છેવટના અધ્યયનમાં પિતે કરેલા તપનું વર્ણન કરે છે કે બીજા ને પણ તેમ કરવાની રૂચિ થાય) આ બધા તીર્થકરોને કહ્યું છે, અહી તે ઉપધાન શ્રુત નામનું છેલ્લું અધ્યયન (તે વિષયનું) છે, તેથી તેને ઉપધાન શ્રત કહે છે. કેઈને શંકા થાય કે જેમ બધા તીર્થંકરનું કેવળ જ્ઞાન સમાન છે, તેમ त५ अनुष्ठान समान छ, है माछु तु छ ? ते शानु નિવારણ કરવા કહે છે, सम्मेसि तव्वोकम्मं निरुवसगं तु वणिय जिणाणं; नवरं तु वद्धमाणस्स, सोवसरगं मुणेयव्यं ॥२७॥ तित्थयरो च उनाणी सुरमहिओ सिज्झियम्वय धु
- कम्मिः अणिमूहियपलविरिओ, तवोविहाणमि उजतमा
॥२८॥ किं पुण अवसेसेहिं ..खक्खयकारणा सुविहिएहिं होइ न उज्जमियव्यं स पञ्चवायमि माणुस्से १ ।२७९।