________________
(૨૩૯) જાતિ આપ ઉદ્યત સ્થાવર સૂમિ સાધારણ એ સેળ પ્રકૃતિને ક્ષય થાય છે. પછી આઠ કષાયને ક્ષય થાય છે.
બીજા આચાર્યને મતે પ્રથમ કષાય અષ્ટકને ખપાવે છે. ત્યાર પછી ઉપર કહેલી સેળ પ્રકૃતિ અપાવે છે. ત્યાર પછી નપુંસક વેદ ત્યાર પછી હાસ્યાદિ ષટક પછી પુરૂષ વેદ પછી સ્ત્રી વેદ અપાવે છે. પછી અનુક્રમે કેધથી માયા સુધી ત્રણ સંજવલન કષાયને ખપાવે છે. અને સંજવલન લાભના ખંડ ખંડ કરી તેમાંના બાદર ખંડેને ખપાવતે અનિવૃત્તિ બાદર ગુણ સ્થાન વાળ હોય છે, અને સૂક્ષ્મ ખંડેને ખપાવતો સૂમ સંપરાય હોય છે. તેના અંતમાં જ્ઞાનાવરણીયની દર્શનાવરણીની અંતરાયની તથા યશકીતિ ઉચ્ચ ગેત્ર મળી સળ પ્રકૃતિને બંધ થવચ્છેદ કરે છે. પછી ક્ષીણ મહી બનીને અંતમુહર્ત રહીને તેના અંતમાં છેલ્લા સમયના પહેલામાં બે નિદ્રાને ખપાવે છે. અંત સમયમાં જ્ઞાન આવરણ અને અંતરાય પંચક તથા દર્શન આવરણ ચતુષ્ક ખપાવીને આવરણ રહિત જ્ઞાન દર્શન વાળ કેવળી (સર્વજ્ઞ) બને છે. અને તે ફક્ત એક જ સાતાવિદનીય કર્મને સગી ગુણસ્થાન સુધી બાંધે છે. આ ગુણસ્થાને જઘન્યથી કેવળી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેડમાં થેડું ઓછું આયુ સુધી હોય છે. ત્યાર પછી