________________
(૧૨) ચારિત્ર લીધેલા પરિસહ તથા ઇદ્રિથી ગ્લાનતા પામે છે. તે બતાવે છે. - आहारोवचया देहा परीसहपभंगुरा पासह एगे सविदिएहिं परिगलायमाणेहिं (मु० २०८)
આહારથી ઉપચય થાય તે આહાપચય છે. પ્ર–તે કેણ છે?
ઉ–દેહે છે. તે દેહે આહારના અભાવમાં ઝાંખાશ લાવે છે અથવા તે નાશ પામે છે. તે પ્રમાણે પરિસ આવેથી ભંગુર છે. તેથી આહારથી દેહે પુષ્ટ થયા છતાં પણ પરિરૂ સહ આવતાં અથવા વાયુ વિગેરેના અટકાવથી ગ્લાની પામે છે. એટલે ગુરૂ શિષ્યને કહે છે. તે શિવે તમે જુઓ કે કેટલાક બધી ઇન્દ્રિયે ઝાંખી પડતાં કલબતાને પામે છે. તે બતાવે છે. ભૂખથી પીડાએલે દેખતે નથી, સાંભળો નથી, સુંઘતે નથી, વિગેરે જાણવું. તેમાં આહિર વિના કેવળીનું પણ શરીર કાન ભાવ પામે છે. તે તે સિવાયના બીજા જે સ્વભાવથી જ ભંગુર શરીરવાળ છે તેનું શું કહેવું ? ' '' પ્ર–કેવળી વિનાના સાધુઓ અકૃતાર્થ છે, અને સુધા વેદનીયને સદ્ભાવ છે. તેથી તેઓ આહાર કરે છે અને દયા વિગેરે મહાવ્રતે પાળે છે એ માનવું ઠીક છે પણ, કેવળી તે નિયમથી મોક્ષમાં જનાર છે. ત્યારે શા માટે શરીરને ધારે છે ? અને તે ધારણ કરવા શું કામ ખાય છે?