________________
(૨૧૬)
પલાંઠી મારીને અથવા ઉત્સુટુક આસને બેસે અને થાકે તે સીધે બેસે તેમાં પણ ઉત્તાનક (સીધે ઊંચે મેટું રાખીને) સુવે અથવા પાસું ફેરવે અથવા સીધે સુવે અથવા લગંડશાયી સુવે જેમ સમાધિ રહે તેમ કરે (૧૬) વળી आसीणेऽणेलिसं मरणं, इन्दियाणि समीरए। कोलावासं समामजन, वितहं पाउरेसए ॥ १७ ॥ जओ व समुपज्जे, न तत्य अबलम्बए तउ उक्कले अप्पाणं, फासे तत्थ अहियासए ॥१८॥ अयं चायपतरे सिया, जो एवमणु पालए सव्व गाय निरोहेऽवि, ठाणाओनवि उभमे ॥१९॥ अयं से उत्तमे धम्मे, घुन्द द्वाणम्स परगह अचिरं पडिलेंहिता, विहरे चिमाहणे ॥ २० ॥
પ્ર–શુ આશ્રયીને? - ઉ– અપૂર્વ આ મરણ છે, અને તે સામાન્ય માણસને વિચારવું પણ દુર્લભ છે.
–તે બનેને શું કરે? તે કહે છે. ઇદ્રિના ઈષ્ટ અનિષ્ટ પિતાના વિષથી રાગદ્વેષ ન કરતાં તેને સમભાવે પ્રેરે કેલાવાસ (ધુણના કીડાનું સ્થાન) અથવા ઉધઈને રામુહ ચેલે દેખીને જે ચીજ હોય અથવા તેમાં નવી જીવાત ઉત્પન્ન ન થાય તેવું જોઈને ખુલ્લું દેખાતું પિલાણ રહિત પિતાને ટેકે લેવા છે. (૧૭)