Book Title: acharanga sutra part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 233
________________ (૧૮) કહ્યું હવે પાપેપિંગમો અણસણ કહે છે. તેં જોડ કહેલ હવાથી આ વિશેષણ વડે મરણનો વિધિ બતાએં છે. આ આથત તર છે તે બતાવે છે મર્યાદાની વિધિમાં આ ઉપસર્ગ છે. તે સંપૂર્ણ યત થતાં આયત શબ્દ છે. અને ઉપરના બે અણસણ કરતાં વધારે આયત છે, માટે આયત તર છે. . !' અથવા ઉરના અને અણસણથી અતિશય આરે છે. માટે અત્તર છે અર્થાત્ યત્નથી અધ્યવસાયવે છે. પ્રથમ કહેલ અણસણું કર્તા પિપપગમન વધારે દતર છે એમાં પણ ગિત મરણમાં કહ્યા મુજબ પ્રત્યે સંલેખન વિગેરે બધું જાણવું, પ્રવ—જે આ આયત તર છે તે શું કરવું &–કહે છે. જે ભિક્ષુક આ કહેલી વિધિએજ પાદપપગમન વિધિને પાળે તથા શરીરના બધા વ્યાપાર છેડવાથી કાયા તપે અથવા મૂછ પામે અથવા મરણ સમુદ્યાત આવે, અથવા લેહી માંસ શિયાળીયા ગીધ કીડીઓ વિગેરેથી ખવાય, પીવાય, તે પણ મહા સત્વના કારણે પિતે જાણે કે આ ઈચ્છિત મોટું ફળ આવ્યું છે તેથી તે સ્થાનથી દ્રવ્યથી, અને ભાવથી તે શુભ અધ્યવસાયથી ચલાયમાન ન થાય. ન જ સ્થાને જાય. (૧૯) વળી આ અંતઃકરણમાં ઉત્પન્ન થવાથી પ્રત્યક્ષ મરણ વિધિ છે. અને તે સૌથી શ્રેષ્ઠ હોવાથી પાદપ ઉપ

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312