________________
(૧૭૨ ) लाघवियं आगममाणे, तवे से अभिसमन्नागए મા (ફૂ૦ રજ૨)
લઘુને ભાવ લાઘવ જેને હોય તે લાવિક છે, તેવી લાઇવિક (લઘુતા) ને પોતે ધારણ કરવા એક પણ વસ્ત્ર ત્યજી દે, અથવા શરીર અને ઉપકરણના કાર્યમાં લાઇવ પણને પામીને વસ્ત્ર ત્યાગ કરે, તેવા ત્યાગીને શું થાય? તે કહે છે. તે વસ્ત્રને પરિત્યાગ કરનાર સાધુને તપની પ્રાપ્તિ થાય છે. કારણ કે કાયાને કલેશ આપ તે પણ બાહ્ય તપન ભેદ છે. કહ્યું છે કે–
"पंचहिं ढाणेहिं समणाणं निग्गंधाणं अचेलगत्ते पसत्थे भवति तंजहा, ! अप्पा पडिलेहा , वे. सासिए स्वे २ तवे अशुमए ३ लाघवे पसत्थे ४ विउले इंदियनिग्गहे ५”
પાંચ કારણે સાધુ નિગ્રંથને અલકપણું પ્રશંસવા ચોગ્ય છે. (૧) અલ્પપડિલેહણા (૨) વિશ્વાસવાળું રૂપ, (3) તપની અનુમતિ (૪) પ્રશસ્ત લાઘવ, (૫) અતિશે ઇન્દ્રિયને નિહ આ જિનેશ્વરે કહ્યું છે, તે બતાવે છે– जमेयं भगवया पवेइयं तमेव अभिसमिचा । सवओ सव्वत्ताए समत्तमेव समभि जाणिज्जा
(૨૦ ૨૨૪)