________________
(૧૮) સાવદ્ય અનુષ્ઠાનથી વિરત છે, શોભન લેશ્યા તે જેણે અંતકરણની નિર્મળવૃત્તિ તેજોલેશ્યા વિગેરે ધારણ કરવાથી તેસુસમાહત લેણ્યા વાળે છે, આ બનીને પૂર્વે કહેલી પ્રતિજ્ઞા લઈને પાળવામાં સમર્થ છે, તે તપ અથવા રોગ ના કારણે ગ્લાન ભાવને પામેલે હેય, છતાં પણ તે પિતાની પ્રતિજ્ઞા લેપ ન કરતે શરીર ત્યાગવા ભકત પ્રત્યાખ્યાન કરે, અને તે ભકત પરિક્ષામાં પણ કાળ પર્યાયવડે અનાગતું પરિસ્સા (બાર વર્ષની સંખનાને સમય નથી, તેમાં પણ 1 કાલ પર્યાય છે, જેણે શિષ્યને ભણાવી ગણાવી તૈયાર કર્યા હોય, અને તપ વડે સંલિખિત દેહ વાળ હોય તેને જે કાળ પર્યાય મૃત્યુને અવસર પ્રશંસવા યોગ્ય છે, તે આ પ્લાન થયેલા કલ્પધારીને પણ એજ અવસર છે. કારણકે બનેમાં કર્મની નિર્જરા સમાન છે, તે કલ્પધારી ભિક્ષુ શ્વાનપણાથી અણુશનના વિધાનમાં ચંતિકારક કર્મક્ષય કરનારે છે બાકીનું બધું પૂર્વ માફફ જાણવું પાંચમે ઉદ્દેશ સમાપ્ત થયે.
છઠ્ઠો ઉદેશે. પાંચમે કહ્યા પછી છà ઉદેશે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદેશામાં બતાવ્યું, કે ગ્લાન સધુએ ભક્ત પ્રત્યાખ્યાન કરવું, અને આ ઉદેશામાં બતાવશે કે ઇતિ