________________
(૨૧૧)
અતિ સુકુમાર માફ્ક તેમને હશે નહીં. તેમ રોહરણુ વિગેરેથી ઉડાડીને ખાવામાં અંતરાય ન કરે, (૯) વળી આવેલાં પ્રાણીઓ મારી કાયાને હશે, પણ મારાં જ્ઞાન દન ચારિત્રને નહી. હણે, તેમ વિચારી કાયાને મેહુ ઘેાડેલ હોવાથી તેને ખાતાં અંતરાયના ભયથી પોતે ન રાકે, અને તે સ્થાનથી પોતે ભયના કારણે બીજે ખસે નહિં, પ્રઃ—કેવા મનીને ?
ઉઃ—પ્રાણાતિપાત વિગેરે પાંચ આશ્રવા અથવા વિષય કષાય વિગેરેથી દૂર રહીને શુભ અધ્વસાય વાળા મનીને ડાંસ મચ્છર વિગેરેથી લેાહી પીવાતા પણ. અમૃત વિગેરેથી સિંચન થવા માફક તેઓની કરેલી પીડાને પોતે તપ્યા છતાં પણ સહન કરે; (૧૦) વળી બાહ્ય અભ્યતર ગ્રંથ તથા શરીરના પ્રેમ વિગેરેથી અંતે દૂર રહી દૂર રહી તથા અંગ્ ઉપાંગ વિગેરે જૈન આગમથી...આત્માને ભાવતા શુકલ ધ્યાન ને ધ બ્યાનમાં રક્ત મની મૃત્યુ કાલના પાર ગામી અને એટલે જ્યાં સુધી છેવટના શ્વાસેાશ્વાસ હોય ત્યાં સુધી તેવી સમાધિ રાખે, આ ભક્ત પ્રત્યાખ્યાન મરણુથી મેાક્ષમાં જાય, અથવા દેવ લાકમાં જાય.
..
ભક્ત પુરિજ્ઞા કહીને હવે ઇષિત મરણ અડધા લેાકથી કહે છે. પ્રકષથી ગ્રહિત માટે પ્રક ગ્રહિ છે, અને તે પ્રકથી લીધાથી પ્રચહિત તર છે. (અને, પ્રત્યય લાગવાથી) પ્રગહિત