________________
( ૧૯૧ )
હિત અ ” છે, ( નિયમિત કાયના વ્યાપાર વાળા છે, ) અથવા અર્ચ્યા તે લેશ્યા છે, તે લેશ્યાને સમ્યક્ રીતે સ્થાપી છે માટે અતિ વિશુદ્ધ અધ્યવસાય વાળા પાતે અન્યા છે, અથવા અય્ય તે ક્રોધાદિ અધ્યવસાય રૂપ વાળાને શાંત કરવાથી સમાહિત અર્ચ્યા વાળા છે, તેવા સાધુએ ક્રમ ક્ષય રૂપ ફળ (તેને કે પ્રત્યય લગાડવાથી લક થયું) ને સંસાર ભ્રમણુ રૂપ આપદામાં અર્થ ( પ્રયાજન વાળા છે માટે તે ફળક આપી કહેવાય છે. અથવા ફળક ( પાટીયા)ને અને બાજુથી વાંસલા વિગેરેથી સરખુ કરવા છેલે તેમ અહીં બાહ્ય અભ્યંતર અવકૃષ્ટ થવાથી ( આ વચન પ્રમાણે વિગ્રહ કરતાં ) ‘ફૂલગાવયડ્ડી’ છે, અથવા દુચન ( મહેણાં ) રૂપ વાંસલાથી છેલાવા છતાં કષાયના અભાવથી લક માફ્ક રહે છે, તેવા સ્વભાવથી પોતે ‘ ફલકાવસ્થાયી ' છે, અર્થાત પોતે ‘વાસી ચંદન કલ્પ’ જેવાછે, (આ પ્રમાણે માગધી સૂત્રના અર્થ કર્યો, ક ક્ષયરૂપ ફળના અથી, તે સ ́સાર ભ્રમણની આપદામાંથી છુટવાના અથી, તથા ક્રોધાદિના ઓછા થવા થી પાટીયા જેવા મધ્યસ્થ રાગદ્વેષ રહિત મતાન્યે) આવે ઉત્તમ સાધુ પ્રતિદિન સાકાર ભકત પ્રત્યાખ્યાન વાળા છે અને ઘણા બળવાન રાગ આવતાં શાત્ર મરણ ના ઉદ્યમ કરનાર અની અભિનિવત્ત અચ્ચ વાળા એટલે શરીર
>