________________
(૨૦૮)
अणाहारो तुयहिज्जा, पुट्टो तत्थ हिंयासए ब्राइवेलं उवचरे, माणुसेहि विव ॥ ८ ॥
રાગદ્વેષની વચમાં રહે તે મધ્યસ્થ છે, અથવા જીવિત મરણની આકાંક્ષા રહિત તે મધ્યસ્થ છે, તે નિરાની અપેક્ષા રાખનાર તે નિરાપેક્ષી છે. તેવેા સાધુ જીવન મરણની આ શસા રહિત સમાધિ જે અત વખતની છે, તેનુ પાલન કરે, અર્થાત્ કાલ પર્યાય વડે જે મરણ આવે તે સમાધિમાં રહી પાળે તથા અંદરના કષાયાને તથા મહારના શરીર ઉપકરણ વિગેરેને મમત્વ છેડી દે, અને અધ્યાત્મ તે અંતઃકરણને શુદ્ધ કરે, એટલે મનમાં થતા રાગદ્વેષ વિગેરેનાં અંધાં જોડકાં દૂર થવાથી વિસ્રાંતસિકા (ચંચળતા ) રહિત અંતઃકરણને વાંછે, વળી ઉપક્રમણ તે ઉપક્રમ ઉપાય છે, તેવા કોઈ પણ ઉપાયને જાણે.
પ્ર-કાના ઉપક્રમ ? આયુષ્યનુ' ક્ષેમ તે સમ્યક્ પ્રકાર
પળવુ .
- પ્ર૦-કાના સબંધી તે આયુ છે ? ઉ−ને આત્માનુ તેને પરમાર્થ આ છે. કે આત્મા પોતાના આયુષ્યના ક્ષેમથી પ્રતિપાલન કરવા જે ઉપાયને જાણે તે તેને શીઘ્ર શીખવે, એટલે બુદ્ધિમાન સાધુ તે પ્રમાણે વર્તે, પણ તે સલેખનાના કાળમાં ખાર વર્ષ પૂરા થતા પહેલાંજ અધવચમાં શરીરમાં વાયુ વિગેરેના રોકાણથી શીઘ્ર જીવ