________________
(૨૦૭).
કરે. તે બતાવે છે તુચ્છ માણસથી પણ તિરસ્કારનાં વચન સાંભળે, તે પણ સહન કરે, અથવા રોગ વિગેરે પણ, બરાબર રીતે સહન કરે, તે પ્રમાણે સંલેખના કરતે આહાર ને ઓછા પ્રમાણમાં લેવાથી તે મુમુક્ષુ ભિક્ષુ ગ્લાનતા પામે, તે સમયે આહારની અંત અવસ્થાને સ્વીક્ટરે, એટલે ચાર વિષ્ટ વિગેરે સંલેખનાના કમને તપ છેડીને ભજન કરે, અથવા ગ્લાનતા પામ્યાથી આહારની સમીપમાં ન જાય, તે આ પ્રમાણે-હમણું થોડા દિવસ ખાઈ લઉં, અને પછી બાકીની સ લેખનાને તપ કરીશ એવી આહાર ખાવાની ભાવામાં ન જાય. વળી–ને સંલેખનામાં રહેશે. અથવા આખી જીંદગી સુધી હમેશાં તે સાધુ પ્રાણ ધારવા ઉપ જીવિતને ન ચાહે, તથા ભૂખની વેદનાથી કંટાળી મરણ પણ ન વાંછે, તથા જીવિત તથા મરણમાં સંગ (ધ્યાન) ન શેખે (૪) ત્યારે તે સાધુ કે હોય તે કહે છે– मज्झत्थो निजरापेही, समाहिमणुपालए अन्तो बहिं विउसिज, अज्झत्थं सुखमेतणा ॥२॥ जंकिंचु के कमंजाणे, आउ खेमहसमप्पणी तस्से व अंतरद्धाए, खिप्पं सिक्खिन पंडिए ॥६॥ गोमेवा अदुवा रो, थंडिलं पडिलेहिया अप्पपाणं तु विनाय, तगाई. संथो मुणी ॥७॥