________________
(૨૦૨) ગ્રહ છે, તેમજ પિતાને માટે લીધેલા આહારમાંથી સાધ મિક સાધુની વૈયાવચ્ચ નિર્જરાને ઉદ્દેશીને કરે, જો કે તેમણે પ્રતિમા ધારણ કરેલી હોવાથી એક જગ્યાએ ભેગા થઈને ન ખાય, પણ તેમને અભિગ્રહ એક સરખે હેવાથી સંગિક છે, અને તેથી તેવા ઉત્તમ સાધુનાં ઉપકરણ લાવવા માટે હવે વૈયાવચ્ચ કરૂં, આ અભિગ્રહ કેઈ લે, તથા બીજું બતાવે છે. (વા શબ્દથી બીજો પક્ષ બતાવે છે અપિ શબ્દ પુનઃના અર્થમાં છે) અથવા હું તેમણે લીધેલી ગોચરીમાંથી ૪ નિર્જરાને ઉદેશીને સાધાકિાએ કરેલી વૈયાવચ્ચને સ્વીકારીશ અથવા જે બીજાની વેવ્યાવચ્ચ કરે તેની હું અનુમોદના કરીશ. કે હે સાધે! તમે બહુ સારું કર્યું છે ! એવું વચન બોલીશ, તથા કાયા વડે તથા પ્રસન્ન મનવાળા ભવિવડે અનુમોદના કરીશ, આ બધું શા માટે કરે? કમની લઘુતા માટે. આ પ્રમાણે કઈ પણ અભિગ્રહ ધારણ કરેલે અચેલ કે સચેલ સાધુ શરીર પડા હોય અથવા ન હોય, પણ પિતાનું આયુ ડું રહેલું જાણુંને ઉઘત મરણ સ્વીકારે, તે બતાવે છે.
जस्स गं भिक्खुस्स एवं भवह-से मिलामि खलु. अहं इमम्मि समए इमं सरीरगं अणु पुव्वेण परिवहित्तए, से अणुपुव्वेणं आहारं संवहिना २ कसाए पयणुए किच्चा समाहियच्चे फलगावयट्ठी उद्याय